સડક પરિવહન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ જે ગાડી પાસે ફાસ્ટેગ નહીં હોય તેને હવે ઈન્સ્યોરન્સ નહીં મળે.
આ નિયમ ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત ફાસ્ટેગ સિવાય અન્ય સુવિધાઓ ને પણ લિંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

સડક પરિવહન મંત્રાલયે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે જે હેઠળ જે ગાડી પાસે ફાસ્ટેગ નહીં હોય તેને હવે ઈન્સ્યોરન્સ નહીં મળે.
આ નિયમ ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
આ ઉપરાંત ફાસ્ટેગ સિવાય અન્ય સુવિધાઓ ને પણ લિંક કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.