Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, હવે ટ્રેનમાં બેઠા બેઠા જ કરો વોટ્સએપ કૉલ અને મંગાવો તમારું મનપસંદ ભોજન, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા..

વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. તેનો મુસાફર વર્ગ મોટો હોવાથી રેલવે દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.

Now order food by WhatsApp: Indian Railways starts new service

અરે વાહ, હવે ટ્રેનમાં બેઠા બેઠા જ કરો વોટ્સએપ કૉલ અને મંગાવો તમારું મનપસંદ ભોજન, રેલવેએ શરૂ કરી આ નવી સુવિધા..

News Continuous Bureau | Mumbai

વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. તેનો મુસાફર વર્ગ મોટો હોવાથી રેલવે દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. હવે મુસાફરો પીએનઆર નંબરનો ઉપયોગ કરીને મુસાફરી કરતી વખતે વોટ્સએપ દ્વારા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકશે. આ અંગે રેલવે દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

ભારતીય રેલવેએ વેબસાઈટ www.catering.irctc.co.in અને ફૂડ એપ ઈ-કેટરિંગ દ્વારા ઈ-કેટરિંગ સેવાઓ શરૂ કરી છે. રેલવેમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે રેલવેએ WhatsAppનો વિકલ્પ આપ્યો છે. આ માટે બિઝનેસ વોટ્સએપ નંબર 91-8750001323 શરૂ કરવામાં આવ્યો છે.

શરૂઆતમાં, બે તબક્કામાં વોટ્સએપ સંપર્કો દ્વારા ઇ-કેટરિંગ સેવાઓને અમલમાં મૂકવાની યોજના હતી. પ્રથમ તબક્કામાં, www.ecatering.irctc.co.in લિંક પર ક્લિક કર્યા પછી, ઇ-કેટરિંગ સેવાઓ પસંદ કરવા માટે ઇ-ટિકિટ બુક કરાવનારા ગ્રાહકોને બિઝનેસ વોટ્સએપ નંબરનો મેસેજ મોકલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : તૂર્કીમાં કુદરત રૂઠી, ભૂકંપના કારણે શહેરો કાટમાળમાં ફેરવાયા, મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારો.. WHOનો દાવો..

ભોજન ઓનલાઈન ઓર્ડર કરવા શું કરવું?

 

Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Exit mobile version