Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! હવે કોરોનામાં ઉપયોગી ગીલોયની રક્ષા માટે સીસીટીવી રાખવા પડી રહયાં છે.. કેમ!? વાંચો વિગતો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 સપ્ટેમ્બર 2020

કોરોના માં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદમાં ગીલોયની ઉપયોગીતા બહાર આવી છે. આયુર્વેદના સાધકોના જણાવ્યા મુજબ ગિલોય એક રાસાયણિક દવા છે. તે દરેક રોગમાં અસરકારક છે. ગિલોયના ચાર ઇંચની દાંડી સાથે તજ અને અન્ય ઉપયોગી દવાઓ સાથે ડીકોક્શન પીવાથી ડાયાબિટીઝ, ડેન્ગ્યુ, મેલેરિયા, તાવમાં ફાયદો થાય છે. કમળો, કબજિયાત અને સંધિવા જેવા ઘણા રોગો હળવા છે. ગિલોય કફ, વાત, પિત્તને પણ નિયંત્રિત કરે છે. ઉધરસ, કફ અને તાવ જેવા કેટલાક લક્ષણો પણ કોરોનામાં છે. આ જ કારણે, ગિલોય પણ કોરોનાથી છુટકારો મેળવવામાં મદદગાર સાબિત થાય છે.

જ્યારથી કોરોનામાં ગીલોય નો ઉપયોગ થવા લાગ્યો છે, ત્યારથી લોકો ગીલોય ની ચોરી સુધ્ધાં કરવાં લાગ્યાં છે. ચોરી વધી જતાં લોકો ગિલોયની સુરક્ષા માટે સીસીટીવી લગાવી રહયાં છે. આ ચોર વ્યવસાયિક નથી પરંતુ આસપાસ રહેનારાઓ જ છે. બીજીબાજુ જયાં વ્યાવસાયિક ખેતી કરવામાં આવી રહી છે ત્યાં  ગિલોયની સુરક્ષા માટે, વીઆઇપી પ્રોટોકોલ લાગુ કર્યા છે. ખેતર માલિકો પોતાના સુરક્ષા ગાર્ડ મૂકી ચોકી કરાવી રહયાં છે. નોંધનીય છે કે ડીજીટલના જમાનામાં ગિલોય ઓનલાઇન પણ મળી આવે છે.

Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Exit mobile version