Site icon

ઓક્સફેમનો ચોંકાવનારો રિપોર્ટ, વિશ્વમાં દર મિનિટે આટલા બધા લોકોના ભૂખમરાથી થાય છે મોત ; જાણો વિગતે 

 દુનિયામાં ભૂખમરાનું સંકટ ઘેરુ બની રહ્યુ છે અને ભોજનના અભાવે મોતને ભેટતા લોકોની સંખ્યા વધી રહી છે.

ગરીબી દૂર કરવા માટે કામ કરતા સંગઠન ઓક્સફેમનો દાવો છે કે, દુનિયામાં દર 1 મિનિટે 11 વ્યક્તિના ભૂખમરાના કારણે મોત થયા છે. 

Join Our WhatsApp Community

એક વર્ષ દરમિયાન દુનિયામાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરનારા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે.

ઓક્સફેમે કહ્યુ કે વિશ્વભરમાં 15.5 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષા અથવા તેનાથી ખરાબ સંકટમાં જીવન જીવી રહ્યા છે. 

આ રિપોર્ટમાં જે દેશોને ભૂખમરાથી પ્રભાવિત લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં અફઘાનિસ્તાન, ઈથિયોપિયા, દક્ષિણ સુદાન, સિરિયા અને યમનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ આંકડો ગત વર્ષથી 2 કરોડ વધુ છે. જેમાંથી બે તૃતિયાંશ લોકો એટલા માટે ભૂખનો સામનો કરી રહ્યા છે કારણ કે તેમના દેશમાં સૈન્ય વિવાદ ચાલી રહ્યો છે.

પર્યટન સ્થળો પર ભીડ જોઈને ચોંકી ઉઠ્યા પીએમ મોદી, વ્યક્ત કરી નારાજગી, જાણો તેમણે શું કહ્યું

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version