Site icon News Continuous Bureau | Mumbai

નસીબનો બળિયોઃ પાલઘરનો આ માછીમાર બની ગયો રાતોરાત કરોડપતિ. જાણો વિગત ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

 

પાલઘરનો એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયો હોવાનો આર્શ્ર્યજનક બનાવ બન્યો છે. ચંદ્રકાંત તારે નામનો આ માછીમાર દુર્લભ કહેવાતી માછલી વેચીને કરોડપતિ બન્યો હોવાનું કહેવાય છે.

ચોમાસામાં માછીમારોને દરિયો ખેડવાની મનાઈ હોય છે. નાળિયેરી પૂનમથી માછીમારો ફરી દરિયામાં માછલી પકડવા જતા હોય છે. ચંદ્રકાંત પણ લાંબા સમય સુધી માછીમારી બંધ હોવાથી ધરે રહ્યો હતો. આ દરિમાન માછીમારી પરનો પ્રતિબંધ હટતા તે અરબી સમુદ્રમાં માછીમારી માટે ગયો હતો.

મુંબઈથી અમદાવાદ ખાલી જતી ટ્રેન ભરવા નવો નુસખો! તેજસના પ્રવાસીઓ માટે IRCTC લાવી નવી યોજના; જાણો વિગત

કુદરતનો ચમત્કાર કહેવાય તેમ તેની જાળીમાં 157 ધોલ નામની ( બ્લેક સ્પોટેડ ક્રોકેર) માછલી ફંસાઈ ગઈ હતી. જેને તેણે  1.33 કરોડ રૂપિયામાંવેચી હતી. એટલે કે એક માછલીની  કિંમત 87,000 રૂપિયા થઈ હતી.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version