Site icon News Continuous Bureau | Mumbai

વાલીઓના એસોસિએશન ની જાહેરાત : જ્યાં સુધી સુપ્રીમના આદેશનો અમલ નથી થતો ત્યાં સુધી વાલીઓ ફી નહીં ભરે. 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૭ મે 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને પોતાની ફી 15% ઘટાડવાનું કહ્યું છે. સાથે જ એવું પણ કહ્યું છે કે શાળાઓ તે ફી ન લઇ શકે જે ફેસેલિટી નો વિદ્યાર્થી ઉપયોગ નથી કરતા. 

આ પરિસ્થિતિમાં પણ અનેક શાળાઓ એ આગામી શૈક્ષણિક વર્ષ માટે ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે. હવે આ સંદર્ભે વાલીઓના એસોસિએશને આકરું પગલું ઉઠાવ્યું છે. એસોસિએશન એ જાહેરાત કરી છે કે તેના સભ્યો શાળાની ફી નહીં ભરે. આ પૈસા ત્યાં સુધી નહીં ભરવામાં આવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટના આદેશનો તમામ શાળાઓ અમલ નથી કરતી.

આખરે વિવાદ થયો જ : નવી મુંબઈના એરપોર્ટને બાલ ઠાકરે નું નામ કેમ? સ્થાનિકોએ વિરોધ કર્યો.

આમ હવે લોકો પાસે વગર કારણે વધુ પૈસા પડાવનાર શાળાઓની કફોડી અવસ્થા થશે.

Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Exit mobile version