Site icon

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, વેક્સિન લેવા થયા તૈયાર અને ડોક્ટરો  માટે આપ્યું આ નિવેદન ; જાણો વિગતે  

ડોકટરો અને એલોપેથી દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. 

ગઈકાલ સુધી એલોપેથીની દવાઓ વિરુદ્ધ બોલતા રામદેવે હવે ડોકટરોને ભગવાનનાં સંદેશ વાહક અને એલોપેથી દવાઓને સંકટનાં સમયમાં શ્રેષ્ઠ ગણાવી છે. 

Join Our WhatsApp Community

રામદેવે કહ્યું છે કે, સંકટનાં કેસો માટે એલોપેથીક દવા વધુ સારી છે. તેમણે કહ્યું કે હવે તેઓ પોતે કોરોનાની વેક્સિન લેશે. આ સાથે, રામદેવે દરેકને કોરોના વેક્સિન લેવાની અપીલ પણ કરી છે.

જોકે રામદેવનો સ્વર અચાનક બદલવાનું કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થઇ શક્યુ નથી. 

પાર્લેની બ્રાન્ડેડ આટા માર્કેટમાં પધરામણી; હવે માર્કેટમાં મળશે પાર્લે-જી ચક્કી આટા  

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version