Site icon News Continuous Bureau | Mumbai

એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, વેક્સિન લેવા થયા તૈયાર અને ડોક્ટરો  માટે આપ્યું આ નિવેદન ; જાણો વિગતે  

ડોકટરો અને એલોપેથી દવાઓ પર ટિપ્પણી કરીને વિવાદોમાં ફસાયેલા યોગગુરુ બાબા રામદેવે તેમનો સૂર બદલ્યો છે. 

ગઈકાલ સુધી એલોપેથીની દવાઓ વિરુદ્ધ બોલતા રામદેવે હવે ડોકટરોને ભગવાનનાં સંદેશ વાહક અને એલોપેથી દવાઓને સંકટનાં સમયમાં શ્રેષ્ઠ ગણાવી છે. 

Join Our WhatsApp Channel

રામદેવે કહ્યું છે કે, સંકટનાં કેસો માટે એલોપેથીક દવા વધુ સારી છે. તેમણે કહ્યું કે હવે તેઓ પોતે કોરોનાની વેક્સિન લેશે. આ સાથે, રામદેવે દરેકને કોરોના વેક્સિન લેવાની અપીલ પણ કરી છે.

જોકે રામદેવનો સ્વર અચાનક બદલવાનું કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થઇ શક્યુ નથી. 

પાર્લેની બ્રાન્ડેડ આટા માર્કેટમાં પધરામણી; હવે માર્કેટમાં મળશે પાર્લે-જી ચક્કી આટા  

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version