Site icon

ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 ગુનેગારોને આ કેસમાં કોર્ટે સંભળાવી આજીવન કારાવાસની સજા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં બાબા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પંચકુલા શહેરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહીમસિંહ તથા અન્ય ચાર અપરાધીઓને આજે સજા સંભળાવી છે. 

આ પાંચેય જણને રણજીતસિંહની હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગઈ 8 ઓક્ટોબરે અપરાધી જાહેર કર્યા હતા. 

રણજીતસિંહ ડેરા સચા સૌદા સંપ્રદાયનો અનુયાયી પણ હતો. 2002માં એને ઠાર મારવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને 2017 માં બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version