Site icon

ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 ગુનેગારોને આ કેસમાં કોર્ટે સંભળાવી આજીવન કારાવાસની સજા 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ડેરા મેનેજર રણજીત સિંહની હત્યામાં બાબા ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

પંચકુલા શહેરમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે રામ રહીમસિંહ તથા અન્ય ચાર અપરાધીઓને આજે સજા સંભળાવી છે. 

આ પાંચેય જણને રણજીતસિંહની હત્યા માટે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ગઈ 8 ઓક્ટોબરે અપરાધી જાહેર કર્યા હતા. 

રણજીતસિંહ ડેરા સચા સૌદા સંપ્રદાયનો અનુયાયી પણ હતો. 2002માં એને ઠાર મારવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમને 2017 માં બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version