Site icon

જેમને બીજી વાર કોરોના થાય છે, એ બહુ ખતરનાક હોય છે, આટલા ટકા દર્દીઓ સીધા મૃત્યુ પામે છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શુક્રવાર

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા થયેલા સંશોધનમાં ચોંકાવનારી જાણકારી બહાર આવી છે. રિસર્ચ મુજબ જે વ્યક્તિને બીજી વખત કોરોના થયો હોય એમાંથી ૫૬ ટકા દર્દીઓને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો ફંગલ ઇન્ફેક્શન થાય છે અને આ ઇન્ફેક્શનને કારણે તેઓ મૃત્યુ પામે છે. પોતાના રિસર્ચ માટે તેમણે દસ દવાખાનાંઓમાં કેસ સ્ટડી કરી હતી. કસ્ટડી દરમિયાન તેમણે નોંધ્યું કે જે દર્દીઓને બીજી વખત કોરોના થાય છે તેઓના બચવાના ચાન્સ માત્ર ૫૦ ટકાથી પણ ઓછા હોય છે.

મુંબઈ શહેરમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના લેટેસ્ટ આંકડા

આથી પહેલી વાર કોરોના થઈ ગયા બાદ તે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Expenditure limit: ઉમેદવારોને મોટી રાહત! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ‘ખર્ચ મર્યાદા’માં જબરદસ્ત વધારો – શું છે નવું ગણિત?
India-US Agreement: ભારત-અમેરિકા વચ્ચે ૧૦ વર્ષના સંરક્ષણ સહયોગના માળખા પર ઐતિહાસિક સમજૂતી, દ્વિપક્ષીય સંબંધો મજબૂત.
Rohit Pawar FIR: ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડનો ડેમો આપવા બદલ NCP(SP)ના રોહિત પવાર સામે FIR
Exit mobile version