Site icon News Continuous Bureau | Mumbai

જેમને બીજી વાર કોરોના થાય છે, એ બહુ ખતરનાક હોય છે, આટલા ટકા દર્દીઓ સીધા મૃત્યુ પામે છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા થયેલા સંશોધનમાં ચોંકાવનારી જાણકારી બહાર આવી છે. રિસર્ચ મુજબ જે વ્યક્તિને બીજી વખત કોરોના થયો હોય એમાંથી ૫૬ ટકા દર્દીઓને બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો ફંગલ ઇન્ફેક્શન થાય છે અને આ ઇન્ફેક્શનને કારણે તેઓ મૃત્યુ પામે છે. પોતાના રિસર્ચ માટે તેમણે દસ દવાખાનાંઓમાં કેસ સ્ટડી કરી હતી. કસ્ટડી દરમિયાન તેમણે નોંધ્યું કે જે દર્દીઓને બીજી વખત કોરોના થાય છે તેઓના બચવાના ચાન્સ માત્ર ૫૦ ટકાથી પણ ઓછા હોય છે.

મુંબઈ શહેરમાં કોરોના ધીમે ધીમે કાબુમાં આવી રહ્યો છે, કોરોનાના નવા કેસમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના લેટેસ્ટ આંકડા

આથી પહેલી વાર કોરોના થઈ ગયા બાદ તે વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version