Site icon News Continuous Bureau | Mumbai

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાજા થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સપ્તાહે કોરોના થયો હતો. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય સારું થવાને કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર તેમજ અન્ય તમામ શારીરિક અવસ્થા સારી હોવાને કારણે તેમને સ્વસ્થ જાહેર કરાયા છે.

મોહન ભાગવતનું સ્વાસ્થ્ય સુધરતા અનેક ચિંતિત લોકોએ રાહતનો દમ લીધો છે.

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો
 

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version