Site icon News Continuous Bureau | Mumbai

 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સાજા થયા.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સપ્તાહે કોરોના થયો હતો. ત્યારબાદ તેમના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનું સ્વાસ્થ્ય સારું થવાને કારણે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમનું બ્લડ પ્રેશર, બોડી ટેમ્પરેચર તેમજ અન્ય તમામ શારીરિક અવસ્થા સારી હોવાને કારણે તેમને સ્વસ્થ જાહેર કરાયા છે.

મોહન ભાગવતનું સ્વાસ્થ્ય સુધરતા અનેક ચિંતિત લોકોએ રાહતનો દમ લીધો છે.

પોતાની જાતને બચાવવા નીરવ મોદી અજમાવશે આ છેલ્લો પેંતરો
 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version