Site icon

યુપીના પ્રયાગરાજમાં આખા મહોલ્લાને ભગવા રંગે રંગવામાં આવ્યો, રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી એફઆઈઆર નોંધાવી

પ્રયાગરાજના બહાદુરગંજ વિસ્તારમાં, એક મોહલ્લાના તમામ મકાનોને કેસરી રંગથી રંગવામાં આવ્યા છે. સાથે મકાનની દીવાલો પર ભગવાન શંકર અને અન્ય દેવી દેવતાની તસવીરો પણ દોરવામાં આવી છે.

જોકે, આ દરમિયાન મોહલ્લામાં રહેતા કેટલાક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને એફઆઈઆર પણ નોંધાવી હતી.

Join Our WhatsApp Community

આ રંગકામ દરમિયાન વિવાદનો એક વીડિયો પણ બનાવાયો છે.

ત્યારે બીજી બાજુ મંત્રી નંદ ગોપાલ નંદીએ પેઇન્ટિંગને 'વિકાસ કાર્યો' ગણાવ્યા અને કહ્યું કે તેમાં વિવાદની વાત અર્થહીન છે..

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version