Site icon

યુપીના પ્રયાગરાજમાં આખા મહોલ્લાને ભગવા રંગે રંગવામાં આવ્યો, રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી એફઆઈઆર નોંધાવી

પ્રયાગરાજના બહાદુરગંજ વિસ્તારમાં, એક મોહલ્લાના તમામ મકાનોને કેસરી રંગથી રંગવામાં આવ્યા છે. સાથે મકાનની દીવાલો પર ભગવાન શંકર અને અન્ય દેવી દેવતાની તસવીરો પણ દોરવામાં આવી છે.

જોકે, આ દરમિયાન મોહલ્લામાં રહેતા કેટલાક રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી હતી અને એફઆઈઆર પણ નોંધાવી હતી.

Join Our WhatsApp Community

આ રંગકામ દરમિયાન વિવાદનો એક વીડિયો પણ બનાવાયો છે.

ત્યારે બીજી બાજુ મંત્રી નંદ ગોપાલ નંદીએ પેઇન્ટિંગને 'વિકાસ કાર્યો' ગણાવ્યા અને કહ્યું કે તેમાં વિવાદની વાત અર્થહીન છે..

Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Exit mobile version