Site icon

આસારામ બાપુ ની તબિયત જેલમાં લથડી. જાણો વિગત..

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

આસારામ બાપુને બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમનું બ્લડપ્રેશર વધી રહ્યું છે.

Join Our WhatsApp Community

મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચેકઅપ બાદ આસારામ બાપુને માથુર હોસ્પિટલના સીસીયૂ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.

 આ સમાચાર મળતા આસારામ બાપુ ના સમર્થકો હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version