Site icon

આસારામ બાપુ ની તબિયત જેલમાં લથડી. જાણો વિગત..

રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામની તબિયત લથડી છે. તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમર્જન્સી વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. 

આસારામ બાપુને બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તેમનું બ્લડપ્રેશર વધી રહ્યું છે.

Join Our WhatsApp Community

મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ચેકઅપ બાદ આસારામ બાપુને માથુર હોસ્પિટલના સીસીયૂ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા.

 આ સમાચાર મળતા આસારામ બાપુ ના સમર્થકો હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં પહોંચી ગયા.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version