Site icon

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતા નું થયું નિધન. સંગઠને શોક વ્યક્ત કર્યો.

મહારાષ્ટ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય ધરમચંદ ચોરડીયા નું નિધન થયું છે.

તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હતા. તેમજ ધુળે જિલ્લાના વરિષ્ઠ કાર્યકર્તા હતા.

Join Our WhatsApp Community

તેઓ ૧૯૭૭થી સંઘના સ્વયંસેવક હતા તેમજ ઈમરજન્સી સમયે ૧૯ મહિના જેલમાં હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ તેમના નિવાસસ્થાને જઇ ચૂક્યા છે.

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version