Site icon News Continuous Bureau | Mumbai

ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.

ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું કોરોના ને કારણે નિધન થયું છે.

તેઓ 91 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર તેના પરિવારે આપ્યા છે.

Join Our WhatsApp Channel

તેઓ બે વખત ભારત દેશના એટર્ની જનરલ રહી ચૂક્યા છે તેમજ યુનાઇટેડ નેશન્સ વતી નાઇજીરિયામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version