Site icon News Continuous Bureau | Mumbai

ધુરંધર સોલિસિટર અને ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ નું કોરોના ને કારણે નિધન.

ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજી નું કોરોના ને કારણે નિધન થયું છે.

તેઓ 91 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. તેમના મૃત્યુના સમાચાર તેના પરિવારે આપ્યા છે.

Join Our WhatsApp Channel

તેઓ બે વખત ભારત દેશના એટર્ની જનરલ રહી ચૂક્યા છે તેમજ યુનાઇટેડ નેશન્સ વતી નાઇજીરિયામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

યોગી આદિત્યનાથ કોરોના ગ્રસ્ત હતા. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે.

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version