Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે!! કોરોનાથી સાજા થયા બાદ પણ 2-3 મહિના સુધી કોવિડ-19 ની અસર દેખાય છે.. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો દાવો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈA

Join Our WhatsApp Channel

20 ઓક્ટોબર 2020

યુકેની ઓક્સફર્ડ યુનિવર્સિટીના અભ્યાસના તારણો અનુસાર, હોસ્પિટલમાંથી છૂટા થયેલા COVID-19 ના અડધાથી વધુ દર્દીઓમાં બે થી ત્રણ મહિના સુધી શ્વાસની તકલીફ, થાક, અસ્વસ્થતા અને હતાશાના લક્ષણો અનુભવ્યા હતા . બ્રિટનના  વૈજ્ઞાનિકોની આગેવાની હેઠળના સંશોધનમાં રોગચાળાના રોગથી હોસ્પિટલમાં દાખલ થયેલા 58 દર્દીઓમાં COVID-19 ની લાંબા ગાળાની અસર જોવા મળી હતી.

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી આ રોગની અસર હોસ્પિટલમાં એડમિટ કોવિડ -19 ના 58 દર્દીઓમાં જોઇ છે. તેઓએ અભ્યાસમાં જોયું કે કોરોનો વાયરસથી સંક્રમિત કેટલાક દર્દીઓના અંગો અસામાન્ય સ્થિતિમાં રહે છે. તેમનામાં સતત સોજો હોવાને કારણે, આ સમસ્યા થોડા મહિનાઓ સુધી ચાલુ રહે છે. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કોરોનાના 4 કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 11 લાખ 22 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ભારતમાં 20 ઓક્ટોબર સુધી કોરોના 7,48,499 સક્રિય કેસ નોંધાયા  છે. દેશમાં કોરોનાને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત પણ થયાં છે..

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version