Site icon News Continuous Bureau | Mumbai

તાજમહેલને અચાનક કરાયો બંધ, પ્રવાસીઓમાં મૂંઝવણની સ્થિતિ, પોલીસ અને સેનાએ શરૂ કરી તપાસ.. પણ શા માટે?? જાણો અહીં

ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ ઐતિહાસિક ધરોહર તાજમહેલ આજે અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું.  

પ્રાપ્ત જાણકારી મુજબ, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને વિસ્ફોટકોને ત્યાં રાખવાની સુચના આપી હતી. ત્યારબાદ પ્રવાસીઓને મોકડ્રીલ હોવાનું જણાવીને સુરક્ષિત રીતે બહાર નીકાળવામાં આવ્યા હતા 

Join Our WhatsApp Channel

હાલ CISF અને સ્થાનિક પોલીસ તપાસ માટે તાજમહેલ પહોંચી છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

 

 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version