Site icon

વરરાજાને સુહાગરાતના દિવસે ઉધરસ આવતા વહુરાણી ભાગી ગયા…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
ઝારખંડથી એક અનોખો હાસ્યાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. દુલ્હન ગુપ્ત રીતે તેના સાસરિયામાંથી રાતોરાત ભાગી ગઈ હતી. હકીકતે સુહાગરાતના દિવસે દુલ્હાને ઉધરસ આવ હતી. ત્યાર બાદ દુલ્હન બાથરૂમ જવાને બહાને છુમંતર થઈ ગઈ હતી.
તેને વધુ સમય લગતા વરરાજાએ દુલ્હનને શોધવાનું શરૂ કર્યું હતું. તે ઘરે ન મળતા તેણે પિયરમાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે તે ફરી પોતાના ઘરે જતી રહી હતી. સવારથી જ વરરાજાની તબિયત બરાબર હતી, પરંતુ બેડરૂમમાં જતાની સાથે જ તેને ખાંસી થઈ ગઈ હતી. આ પછી, દુલ્હન ત્યાંથી ભાગી ગઈ.

શાળાઓની ફી વધારા સંદર્ભે રાજ્ય સરકારે મહત્ત્વનો આદેશ આપ્યો; પી.ટી.એ.ના સભ્યોની ભૂમિકા ચાવી રૂપ રહેશે, જાણો વિગત…

Join Our WhatsApp Community
Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version