Site icon

કોરોનાને કારણે એક સારુ પરિણામ, ભિવંડીમાં વેશ્યા વ્યવસાય બંધ થતા. વેશ્યાઓ સ્વયં રોજગાર બની અને ગંદુ કામ છોડી દીધું. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

કોરોનાને કારણે લોકડાઉન લાગુ થતાં તમામ લોકોના વ્યવસાય ઠપ્પ થઈ ગયાં છે. તેમાં દેહવ્યાપાર કરનાર મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આવા જ એક કિસ્સામાં, ભિવંડી શહેરના માનસરોવર રોડ ના રેડ લાઇટ વિસ્તારમાં રહેતી મહિલાઓ સાથે થયું છે. એક બાજુ ભૂખ અને બીજી તરફ કોરોના નો ભય. આ સમય  દરમિયાન, એક સમાજીક સંસ્થા દેહવ્યવસાય કરતી મહિલાઓની મદદે આવી અને તેમને સ્વયં રોજગાર થી કમાતી કરી છે.

ગત પાંચ વર્ષથી વેશ્યાઓના સ્વાસ્થ્ય માટે કાર્યરત એવી એક સંસ્થા એ લોકડાઉન દરમ્યાન આ રુપજીવિનીઓને ત્રણ મહિનાનું રાશન વિતરણ કર્યું. સાથે જ, દેહવ્યાપાર કરતી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ધૂપ-પેકિંગ અને સજાવટના ઘરેલુ વ્યવસાયની તાલીમ પણ અપી. પરિણામ એ આવ્યું કે પહેલા એક સ્ત્રી વેશ્યા વ્યવસાયમાંથી બહાર આવી અને ત્યાર બાદ 25 મહિલાઓનું જીવન સુધરી ગયું. આમ કોરોના ને કારણે રુપજીવિનીઓ ની જીંદગી સુધરી ગઈ...

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version