Site icon

તિરુપતિ મંદિર ગુરુવારે ખુલશે, 6000 ભક્તો ને જ પ્રવેશ, ભીડ નિયંત્રણ માટે ત્રણ દિવસ રિહર્સલ કરાયું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુન 2020

 લોકડાઉનને કારણે અંદાજે 80 દિવસથી બંધ રહેલા તિરુપતિ બાલાજીના મંદિરને ભક્તો માટે ખોલવા અગાઉ, કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકો સાથે સુરક્ષાના સખત નિયમોના પાલન માટે, મંદિરમાં ત્રણ દિવસનું રીહર્સલ કરવામાં આવ્યું છે. કોરોના ને લઇ અપાયેલી સરકારી ગાઈડલાઈન મુજબ હાંડીમાં દાન નાખતા અગાઉ બધા જ ભક્તો એ પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કરવા પડશે. જ્યારે મંદિરના અંત:ભાગથી સો ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન કરવાના રહેશે. બીજી બાજુ ભીડ નિયંત્રણ કરનાર મંદિર ના કર્મચારીઓએ પીપીઈ શૂટમાં ફરજ બજાવતા જોવા મળશે.

 આમ તિરુપતિ માં ભક્તોની ભીડને સંભાળવા માટે ના રિહર્સલ બાદ માત્ર છ હજાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. દર્શન માટેની ટિકિટનું વેચાણ સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના અને દસ વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં… 

Howrah Junction Facts: દિલ્હી-મુંબઈ પણ આ સ્ટેશન સામે નાના લાગશે! જાણો ભારતનું એ રેલવે સ્ટેશન જ્યાં પ્લેટફોર્મની સંખ્યા જોઈને આંખો ફાટી જશે
The Science of Tetrachromacy: કુદરતની અજાયબી: દુનિયાની કેટલીક મહિલાઓ જોઈ શકે છે ૧૦ કરોડ રંગો! પુરુષો માટે અશક્ય છે આ ‘સુપર પાવર’, જાણો તેની પાછળનું વિજ્ઞાન
Dominos Free Pizza Offer: પિઝા પ્રેમીઓ માટે જલસો! Domino’s એક વર્ષ સુધી ખવડાવશે ફ્રી પિઝા, બસ તમારે કરવું પડશે આ નાનકડું કામ
Meet Armadillo: શું તમે જાણો છો? દુનિયાનું એક એવું પ્રાણી જેની ત્વચા પર ગોળી પણ બેઅસર છે; સિંહ અને વાઘ પણ તેનાથી માને છે હાર
Exit mobile version