Site icon

તિરુપતિ મંદિર ગુરુવારે ખુલશે, 6000 ભક્તો ને જ પ્રવેશ, ભીડ નિયંત્રણ માટે ત્રણ દિવસ રિહર્સલ કરાયું

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

9 જુન 2020

 લોકડાઉનને કારણે અંદાજે 80 દિવસથી બંધ રહેલા તિરુપતિ બાલાજીના મંદિરને ભક્તો માટે ખોલવા અગાઉ, કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકો સાથે સુરક્ષાના સખત નિયમોના પાલન માટે, મંદિરમાં ત્રણ દિવસનું રીહર્સલ કરવામાં આવ્યું છે. કોરોના ને લઇ અપાયેલી સરકારી ગાઈડલાઈન મુજબ હાંડીમાં દાન નાખતા અગાઉ બધા જ ભક્તો એ પોતાના હાથ સેનિટાઈઝરથી સાફ કરવા પડશે. જ્યારે મંદિરના અંત:ભાગથી સો ફૂટ દૂરથી જ ભગવાનના દર્શન કરવાના રહેશે. બીજી બાજુ ભીડ નિયંત્રણ કરનાર મંદિર ના કર્મચારીઓએ પીપીઈ શૂટમાં ફરજ બજાવતા જોવા મળશે.

 આમ તિરુપતિ માં ભક્તોની ભીડને સંભાળવા માટે ના રિહર્સલ બાદ માત્ર છ હજાર શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવાનું નક્કી કરાયું છે. દર્શન માટેની ટિકિટનું વેચાણ સોમવારથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ 65 વર્ષથી વધુ ઉંમરના અને દસ વર્ષથી નીચેના બાળકોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં… 

Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
India LPG Supply:LPG ના બે વિશાળ જહાજો ભારતની સમીપ! ૨૮ ટેન્કરોને સુરક્ષિત લાવવા સરકાર સજ્જ, ગેસ સંકટ હળવું થવાના સંકેત
US Strikes Major Targets in Iran:ઈરાન પર અમેરિકાનો પ્રચંડ પ્રહાર! ટ્રમ્પે અનેક ઠેકાણા નષ્ટ કર્યાનો કર્યો દાવો, તેહરાનમાં હાહાકાર.
The Land of Rumors:સોશિયલ મીડિયાના યુગમાં ‘અફવા પ્રધાન’ દેશ? મીઠાની અછતથી લઈને પેટ્રોલ પંપ પરની ભીડ સુધી, ભારતમાં અફવાઓ કેવી રીતે મચાવે છે હડકંપ.
Exit mobile version