Site icon News Continuous Bureau | Mumbai

અરે રે રે… પ્રત્યેક ભારતીય પ્રતિવર્ષ આટલું બધું અનાજ બરબાદ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલા ફૂડ ઇન્ડેક્સ 2021 ના અહેવાલ અનુસાર. પ્રતિવર્ષ આખા વિશ્વમાં એક અબજ ધન અનાજ ફેંકવામાં જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે ૬૮૭ લાખ ટન અનાજ ફેંકવામાં જાય છે. એટલે કે પ્રત્યેક ભારતીય દર વર્ષે 50 કિલો ખાધા વગર ફેંકી દે છે.

બીજી તરફ વિશ્વમાં ૩ અબજ લોકો એવા છે જેઓ અને પૌષ્ટિક આહાર મળતો નથી જ્યારે કે ઓગણ સિત્તેર કરોડ લોકો એવા છે જેમને ખાવાનું મળતું જ નથી.

આમ અંદર ની બાબતમાં પરસ્પર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.

Ambani Family’s Dairy Luxury અંબાણી પરિવાર જે ગાયનું દૂધ પીવે છે તેની આવી છે જાહોજલાલી AC રૂમ, RO પાણી અને દિવસભર વાગે છે સોફ્ટ મ્યુઝિક
Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Exit mobile version