Site icon News Continuous Bureau | Mumbai

અરે રે રે… પ્રત્યેક ભારતીય પ્રતિવર્ષ આટલું બધું અનાજ બરબાદ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 માર્ચ 2021

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા હમણાં જ જાહેર કરવામાં આવેલા ફૂડ ઇન્ડેક્સ 2021 ના અહેવાલ અનુસાર. પ્રતિવર્ષ આખા વિશ્વમાં એક અબજ ધન અનાજ ફેંકવામાં જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ભારતમાં દર વર્ષે ૬૮૭ લાખ ટન અનાજ ફેંકવામાં જાય છે. એટલે કે પ્રત્યેક ભારતીય દર વર્ષે 50 કિલો ખાધા વગર ફેંકી દે છે.

બીજી તરફ વિશ્વમાં ૩ અબજ લોકો એવા છે જેઓ અને પૌષ્ટિક આહાર મળતો નથી જ્યારે કે ઓગણ સિત્તેર કરોડ લોકો એવા છે જેમને ખાવાનું મળતું જ નથી.

આમ અંદર ની બાબતમાં પરસ્પર વિરોધાભાસ દેખાઈ રહ્યો છે.

Runaway Child। સમોસા માટે ૨૦ રૂપિયા ન મળતા ૧૪ વર્ષીય કિશોર ઘર છોડીને ભાગ્યો ૮ દિવસ સુધી અલગઅલગ શહેરોમાં ફર્યો, પોલીસે પ્રયાગરાજથી શોધ્યો
Anant Ambani। ૧૨ કરોડની ઘડિયાળમાં ભગવાન શિવનું પ્રતિબિંબ! અનંત અંબાણીની આ લક્ઝરી વોચની ખાસિયતો જાણીને દંગ રહી જશો
Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Exit mobile version