Site icon

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન નું મૃત્યુ થયું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના એ તેના શરીરનું એવું ભરડો લીધો કે આ 62 વર્ષીય ડોન મૃત્યુ પામ્યો.

Join Our WhatsApp Community

ચૂંટણી હારી ગયા પછી સુપરસ્ટાર કમલ હસનને પોતાના જ પક્ષના નેતાની ઝાટકણી કાઢી, સામે મળ્યો કડવો જવાબ. વાંચો સુપર સ્ટાર ની સુપર ફ્લોપ પોલિટિકલ સ્ટોરી.

એપ્રિલ મહિનાની 26 તારીખે છોટા રાજનને કોરોના થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં તેને ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઉચ્ચતમ સુરક્ષા વચ્ચે દિલ્હી ખાતે રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાએ તેનો ખેલ પૂરો કરી નાખ્યો.

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version