Site icon News Continuous Bureau | Mumbai

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને કોરોના ભરખી ગયો. એઇમ્સમાં લીધા અંતિમ શ્વાસ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર

અંડરવર્લ્ડ ડોન છોટા રાજન નું મૃત્યુ થયું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઇમ્સમાં તેને દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોના એ તેના શરીરનું એવું ભરડો લીધો કે આ 62 વર્ષીય ડોન મૃત્યુ પામ્યો.

Join Our WhatsApp Community

ચૂંટણી હારી ગયા પછી સુપરસ્ટાર કમલ હસનને પોતાના જ પક્ષના નેતાની ઝાટકણી કાઢી, સામે મળ્યો કડવો જવાબ. વાંચો સુપર સ્ટાર ની સુપર ફ્લોપ પોલિટિકલ સ્ટોરી.

એપ્રિલ મહિનાની 26 તારીખે છોટા રાજનને કોરોના થયો હતો. ત્યાર બાદ તેને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં તેને ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ઉચ્ચતમ સુરક્ષા વચ્ચે દિલ્હી ખાતે રાખવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાએ તેનો ખેલ પૂરો કરી નાખ્યો.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version