અંડરવર્લ્ડ ડોન રાજેન્દ્ર નિકાલ્જે ઉર્ફે છોટા રાજનનો કોવિડ-19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સારવાર માટે તેને નવી દિલ્હીનાં એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
હાલ તેની તબિયત સ્થિર છે.
ઉલ્લેખનીય છે કે છોટા રાજન વર્ષ 2015 માં ઇન્ડોનેશિયાનાં બાલીથી પ્રત્યાર્પણ બાદથી તિહાર જેલમાં બંધ છે.
બીડમાં ચોંકાવનારી ઘટના, એક જ એમ્બ્યુલન્સમાં ૨૦થી વધુ શબ ભરીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા.
