Site icon

હવે નીતા અંબાણી આ કોલેજમાં પ્રોફેસર બનીને લેક્ચર આપવા જશે. જાણો વિગત…

રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીની બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ છે.

બી એચ યુ ના પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ જણાવ્યું છે કે નીતા અંબાણી મહિલા અધ્યયના પાઠ ભણાવશે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે નીતા અંબાણી નું બી એચ યુ સાથે જોડાવાનું કારણ બનારસ સહિત પૂર્વ આંચલમાં મહિલાઓના જીવન સ્તર સુધારવાનું છે.

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version