Site icon

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વડોદરામાં કોરોન્ટાઈન થયાં.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી કોરોના સંક્રમિત થયા છે જેથી વૈષ્ણવ જનસમુદાયમાં ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે.

હાલ તેઓ વડોદરા મુકામે તેમના નિવાસસ્થાને જ કોરોન્ટાઈન છે અને સારવાર લઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

તેમને માઈલ્ડ કોરોના છે અને હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી.

Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Pakistan Terror Attack: ધડાકાથી ધ્રૂજ્યું પાકિસ્તાન! સૈન્ય ચોકી પર આત્મઘાતી હુમલો, ૪ સૈનિકોના મોત અને અનેક મકાનો ધરાશાયી.
Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Exit mobile version