Site icon News Continuous Bureau | Mumbai

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વડોદરામાં કોરોન્ટાઈન થયાં.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી કોરોના સંક્રમિત થયા છે જેથી વૈષ્ણવ જનસમુદાયમાં ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે.

હાલ તેઓ વડોદરા મુકામે તેમના નિવાસસ્થાને જ કોરોન્ટાઈન છે અને સારવાર લઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

તેમને માઈલ્ડ કોરોના છે અને હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી.

Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Bilaspur। બિલાસપુરમાં લગ્ન મંડપમાં હંગામો નશામાં ધૂત થઈને આવેલા વરરાજાને જોઈ કન્યાએ લગ્નનો ઈનકાર કર્યો
Exit mobile version