Site icon News Continuous Bureau | Mumbai

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વડોદરામાં કોરોન્ટાઈન થયાં.

વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી કોરોના સંક્રમિત થયા છે જેથી વૈષ્ણવ જનસમુદાયમાં ચિંતાનો માહોલ પ્રસરી રહ્યો છે.

હાલ તેઓ વડોદરા મુકામે તેમના નિવાસસ્થાને જ કોરોન્ટાઈન છે અને સારવાર લઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

તેમને માઈલ્ડ કોરોના છે અને હાલ કોઈ જ પ્રકારની તકલીફ નથી.

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version