Site icon

જાણીતા પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું નથી. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે પરિવાર સભ્યોએ આ જાણકારી આપી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

જાણીતા પત્રકાર વિનોદ દુઆની તબિયત લથડી છે. જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા છે. 

આ માહિતી તેમની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આપી છે.

મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેના પિતાની હાલત નાજુક છે..

સો. મીડિયા પર વાયરલ થઈ રહેલા વિનોદ દુઆના મરણના સમાચારને તેમની દીકરીએ રદિયો આપ્યો છે

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા હજુ પણ જીવે છે અને ફાઈટીંગ હજુ પણ શરુ છે. અફવા ન ફેલાવવા વિનંતી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચિન્ના દુઆનું કોરોનાને કારણે મોત થયું હતું.

એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં

Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Exit mobile version