Site icon

જાણીતા પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું નથી. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે પરિવાર સભ્યોએ આ જાણકારી આપી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

મંગળવાર 

જાણીતા પત્રકાર વિનોદ દુઆની તબિયત લથડી છે. જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા છે. 

આ માહિતી તેમની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આપી છે.

મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેના પિતાની હાલત નાજુક છે..

સો. મીડિયા પર વાયરલ થઈ રહેલા વિનોદ દુઆના મરણના સમાચારને તેમની દીકરીએ રદિયો આપ્યો છે

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા હજુ પણ જીવે છે અને ફાઈટીંગ હજુ પણ શરુ છે. અફવા ન ફેલાવવા વિનંતી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચિન્ના દુઆનું કોરોનાને કારણે મોત થયું હતું.

એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version