Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા પત્રકાર વિનોદ દુઆનું નિધન થયું નથી. તેમના સ્વાસ્થ્ય સંદર્ભે પરિવાર સભ્યોએ આ જાણકારી આપી.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર 

જાણીતા પત્રકાર વિનોદ દુઆની તબિયત લથડી છે. જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા છે. 

આ માહિતી તેમની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આપી છે.

મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેના પિતાની હાલત નાજુક છે..

સો. મીડિયા પર વાયરલ થઈ રહેલા વિનોદ દુઆના મરણના સમાચારને તેમની દીકરીએ રદિયો આપ્યો છે

મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા હજુ પણ જીવે છે અને ફાઈટીંગ હજુ પણ શરુ છે. અફવા ન ફેલાવવા વિનંતી

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચિન્ના દુઆનું કોરોનાને કારણે મોત થયું હતું.

એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version