Site icon

સરોજ ખાન ઉર્ફ નિર્મલા નાગપાલ નું નિધન, બોલીવુડ એ જાણીતી કોરિયોગ્રાફર ગુમાવી

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 જુલાઈ 2020

ચાલુ વર્ષને બોલિવૂડને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાન નું નિધન થયું છે.સરોજ ખાન ને થોડા દિવસ પહેલા શ્વાસોશ્વાસની તકલીફ થઈ હતી. ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યા માંથી તે બહાર આવે તે અગાઉ ગુરુવારે મોડી રાત્રે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. ત્યારબાદ તેમનું નિધન થયું. સરોજ ખાન નો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન બહુ નાની ઉંમરમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં આવી હતી. તેણે બે હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. સરોજ ખાન નું સાચું નામ નિર્મલા નાગપાલ છે. આઝાદીના બટવારા પછી તેનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version