Site icon

સરોજ ખાન ઉર્ફ નિર્મલા નાગપાલ નું નિધન, બોલીવુડ એ જાણીતી કોરિયોગ્રાફર ગુમાવી

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 જુલાઈ 2020

ચાલુ વર્ષને બોલિવૂડને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. જાણીતી કોરિયોગ્રાફર સરોજ ખાન નું નિધન થયું છે.સરોજ ખાન ને થોડા દિવસ પહેલા શ્વાસોશ્વાસની તકલીફ થઈ હતી. ત્યારબાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યા માંથી તે બહાર આવે તે અગાઉ ગુરુવારે મોડી રાત્રે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. ત્યારબાદ તેમનું નિધન થયું. સરોજ ખાન નો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સરોજ ખાન બહુ નાની ઉંમરમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલિવૂડમાં આવી હતી. તેણે બે હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યા છે. સરોજ ખાન નું સાચું નામ નિર્મલા નાગપાલ છે. આઝાદીના બટવારા પછી તેનો પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/31FT7eA 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Why Coconut Banned in Flight: ફ્લાઇટમાં નાળિયેર લઈ જવા પર કેમ છે પ્રતિબંધ? મુસાફરી કરતા પહેલા જાણી લો આ મહત્વના નિયમો
Indian Railways: ભારતીય રેલવેએ મુખ્ય કોરિડોર પર ટ્રેક્શન અપગ્રેડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ઓવરહોલ માટે ₹765 કરોડથી વધુ રકમ મંજૂર કરી
Mumbai: કાંદિવલીમાં પાલિકાની ટીમ પર હુમલો: BMC કમિશનરની સ્થળ મુલાકાત, ગેરકાયદે દબાણો અને ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આદેશ
Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Exit mobile version