Site icon

જાણીતા કથાકાર મોરારિ બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને કરી આ અપીલ.

દેશભરમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે જાણીતા રામકથા વાચક મોરારિ બાપુએ મંગળવારે કોરોના વેક્સીન લીધી. 

તેમણે સાવરકુંડલાના શ્રી લલ્લૂભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આ રસી મૂકાવી. 

Join Our WhatsApp Community

કોરોના મહામારી સામેની લડાઈને આગળ વધારતા સરકારે બધા લોકોને રસી મૂકવવા અપીલ કરી છે. હોસ્પિટલમાં જે સમયે મોરારિ બાપુને વેક્સીન અપાઈ એ સમયે તેમની સાથે ટ્રસ્ટના સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. 

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version