Site icon

જાણીતા કથાકાર મોરારિ બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને કરી આ અપીલ.

દેશભરમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે જાણીતા રામકથા વાચક મોરારિ બાપુએ મંગળવારે કોરોના વેક્સીન લીધી. 

તેમણે સાવરકુંડલાના શ્રી લલ્લૂભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આ રસી મૂકાવી. 

Join Our WhatsApp Community

કોરોના મહામારી સામેની લડાઈને આગળ વધારતા સરકારે બધા લોકોને રસી મૂકવવા અપીલ કરી છે. હોસ્પિટલમાં જે સમયે મોરારિ બાપુને વેક્સીન અપાઈ એ સમયે તેમની સાથે ટ્રસ્ટના સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. 

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version