Site icon News Continuous Bureau | Mumbai

જાણીતા કથાકાર મોરારિ બાપુએ લીધી કોરોનાની રસી, લોકોને કરી આ અપીલ.

દેશભરમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે જાણીતા રામકથા વાચક મોરારિ બાપુએ મંગળવારે કોરોના વેક્સીન લીધી. 

તેમણે સાવરકુંડલાના શ્રી લલ્લૂભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં આ રસી મૂકાવી. 

Join Our WhatsApp Channel

કોરોના મહામારી સામેની લડાઈને આગળ વધારતા સરકારે બધા લોકોને રસી મૂકવવા અપીલ કરી છે. હોસ્પિટલમાં જે સમયે મોરારિ બાપુને વેક્સીન અપાઈ એ સમયે તેમની સાથે ટ્રસ્ટના સભ્યો તેમજ હોસ્પિટલના ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. 

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version