Site icon

જરૂરી સમાચાર : શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશને હવે પાંચ મિનિટના બદલે આટલી મિનિટ રોકાશે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શનિવાર,

ગાંધીનગર કેપીટલ-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન તા.૨ માર્ચથી અમદાવાદ રેલવે સ્ટેશને પાંચ મિનિટના બદલે હવે ૧૫ મિનિટ રોકાશે. 

ટ્રેનના ૯૦ ટકા મુસાફરો અમદાવાદથી હોવાને કારણે સ્ટેશન પર પ્રવાસીઓને તકલીફ વેઠવી પડતી હતી. 

મુસાફરોની વ્યાપક ફરિયાદો બાદ આખરે રેલવે તંત્રે અમદાવાદ સ્ટેશનએ ટ્રેનના સમયમાં ફેરફાર કર્યો છે.

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તકલીફ વધી. રશિયાએ આ યુરોપીય દેશના જહાજ પર હુમલો કર્યો.

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version