Site icon News Continuous Bureau | Mumbai

કાચમાં તિરાડ પડતા એર ઈન્ડિયાના વિમાને તિરુવનંતપુરમમાં કરવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ ; જાણો સમગ્ર ઘટના

'વંદે ભારત' મિશન હેઠળ સાઉદી અરેબિયા જતી એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટને આજે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. 

Join Our WhatsApp Community

તેમણે કહ્યું કે પહેલા વિમાનના કાચમાં કોઈ તિરાડ હતી નહીં, એનો મતલબ કે ઉડાન દરમિયાન જ ફ્લાઈટ તિરાડ પડી હોય.  

સવારે 7.52 વાગ્યે ટેક ઓફના એક કલાકની અંદર પાયલોટે કાચમાં તિરાડ જોયા બાદ તિરુવનંતપુરમ પરત ફરવાનો નિર્ણય કર્યો. આ પછી વિમાન સવારે 8.50 વાગ્યે કટોકટીમાં એરપોર્ટ પર ઉતર્યું હતુ.

કોવિડ -19 પ્રતિબંધોને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે વિમાનમાં મુસાફરો નહોતા. પરંતુ તે માલ પરિવહનમાં રોકાયેલ વિમાન હતું. જો કે વિમાનમાં ક્રૂ ના આઠ સભ્યો સવાર હતા.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મૅડલની આશા થઇ ઝાંખી: પીવી સિંધુ સેમિફાઇનલમાં હાર્યાં, કાંસ્ય પદક માટે આ તારીખે રમશે હજી એક મેચ
 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version