Site icon News Continuous Bureau | Mumbai

કોરોના એ એક ગુજરાતી તારલાને હણી લીધો. આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ એવા જાદુગરનું થયું નિધન.

જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાય વોરાનું કોરોનાને કારણે નિધન થયું છે.  

તેઓ વિશ્વવિખ્યાત કે લાલના સુપુત્ર હતા, અને પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. 

Join Our WhatsApp Channel

બાવીસ વર્ષની ઉંમરેથી જુનિયર કે.લાલએ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી.  

 દહિસરના જમ્બો કોવિડ સેન્ટર માં આગ લાગી : સદ્નસીબે કોઇ જાનહાની નહીં. 

મોટા સમાચાર : બધી પ્રાઇવેટ ઓફિસ અને દુકાનો બંધ. સરકારની મોટી જાહેરાત. 

Ramkatha Bodh Competition: ‘હર ઘર રામાયણ – જન જન રામાયણ’: સંસ્કૃતિ સંવર્ધન પ્રતિષ્ઠાનની રાષ્ટ્રવ્યાપી રામકથા બોધ સ્પર્ધામાં 10 લાખ લોકો જોડાશે
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Numerology:મૂલાંક 4 ની અનોખી ખાસિયત: પ્રામાણિકતાના આગ્રહી અને જૂઠના દુશ્મન, જાણો તેમનો અસલી સ્વભાવ.
Relationship Goals:૪૧ વર્ષનો અતૂટ સંગાથ! મુકેશ અને નીતા અંબાણી પાસેથી શીખો સુખી લગ્નજીવનના આ સુવર્ણ નિયમો.
Exit mobile version