Site icon News Continuous Bureau | Mumbai

પહેલવાન સુશીલકુમારે જેલમાં માગ્યો પ્રોટીનયુક્ત આહાર; કહ્યું આપવામાં આવતો ખોરાક ઓછો પડે છે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૫ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

સાગર રાણા હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સુશીલકુમારને તિહારની માંડોલી જેલમાં રખાયો છે. સુશીલકુમારને અન્ય કેદીઓની જેમ જ ખાવાનું આપવામાં આવે છે. એ તેના માટે અપૂરતું હોવાની ફરિયાદ તેણે કરી છે. સુશીલકુમારે માગ કરી છે કે આ ખોરાક તેના માટે પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેને પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે.

આ અંગે જરૂર જણાતાં તે પ્રોટીનયુક્ત આહાર માટે કોર્ટમાં અરજી કરવાની પણ વિચારણા કરી રહ્યો છે. બુધવારે સુશીલે જેલ અધિકારીઓને ભોજન અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે ગુરુવારે સાંજે તેણે ભોજન અંગે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું છે કે તેને જેલમાં પૂરતો ખોરાક મળતો નથી.

લૉકડાઉનમાં અતિલોકપ્રિય બનેલી લૂડો ગેમ વિરુદ્ધ થઈ હાઈકોર્ટમાં આ અરજી; જાણો શું છે સમગ્ર મામલો

તેણે કહ્યું છે કેમને વધુ ખોરાકની જરૂર છે. તે કુસ્તીબાજ હોવાથી તેના ખોરાકમાં પ્રોટીન વધારે હોવું જોઈએ. તે કહે છે કે જેલનું ભોજન શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે આ કેસ અંગે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે.

Indian Railways। રેલવે પ્લેટફોર્મ ટિકિટની આજુબાજુ કેમ હોય છે નાના કાણાં? ૯૯% લોકો નથી જાણતા આની પાછળનું વૈજ્ઞાનિક અને સરકારી કારણ
Silver Kolhapuri Chappal। અધિક માસની સૌથી અનોખી ભેટ જમાઈને આપવા માટે ખાસ ઓર્ડર આપીને બનાવી દોઢ કિલો ચાંદીની કોલ્હાપુરી ચપ્પલ!
Amazon Great Summer Sale। શું તમે શોપિંગ માટે તૈયાર છો? એમેઝોન લઈને આવ્યું વર્ષ નું સૌથી મોટું સેલ, સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ પર મળશે મસમોટું ડિસ્કાઉન્ટ!
Snake Safety। સાપને ઘરની તરફ ખેંચે છે આ 5 વસ્તુઓ જો તમારા આંગણામાં પણ હોય તો સાવધાન થઈ જજો!
Exit mobile version