Site icon News Continuous Bureau | Mumbai

વાહનચાલકો માટે સારા સમાચાર, ટૉલ પ્લાઝા પર આટલાં વાહનો હશે તો નહીં ચૂકવવો પડે ટૅક્સ, ફ્રીમાં કરી શકશો સફર; જાણો વિગતે

ભારતના નૅશનલ હાઇવે ઑથૉરિટીએ દેશભરના ટૉલ નાકા પર વાહનોના વેઇટિંગ ટાઇમ ઘટાડવા માટે ટૉલ પ્લાઝા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. 

ટૉલ પ્લાઝા પર પિક અવરમાં દરેક વાહનનો વેઇટિંગ ટાઇમ ઓછામાં ઓછો 10 સેકન્ડ કરી દેવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

ટૉલ પ્લાઝા પર વાહનોની કતાર 100 મીટર કરતાં વધુ થઈ જાય તો જ્યાં સુધી વાહનો 100 મીટરની અંદર ન આવે ત્યાં સુધી વાહનોનો ટૉલ ટેક્સ લેવામાં આવશે નહીં. 

તમામ ટૉલ નાકા પર 100 મીટરના અંતર માટે પીળા રંગની લાઇન બનાવવામાં આવશે. 

નોંધનીય છે કે 2021 ફેબ્રુઆરીમાં NHAI દ્વારા ફાસ્ટેગ ફરજિયાત થયા બાદ ટૉલ પ્લાઝા કેસલેશ થઈ ગયા છે. હાલમાં 752 ટૉલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બન્યા છે અને એમાંથી 575 ટૉલ પ્લાઝા NHAI છે.

કાંદિવલીમાં શરૂ થયો પ્રોજેક્ટ પીપલ; બિલ્ડિંગમાં નીકળી આવેલા પીપળાના વૃક્ષ આપો અને પર્યાવરણ બચાવો

Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Mistaken Identity Viral Video ‘હું સિયા નથી’ પુણે મર્ડર કેસની આરોપી જેવી દેખાતી યુવતી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ
Strait of Hormuz સમુદ્રી જહાજો માટે નવો કાયદો! હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે ઓમાનને ચૂકવવો પડશે ટેક્સ; જાણો ભારત પર શું થશે અસર
Honest Resignation Letter શનિવારરવિવારની રજા અને વધુ પગાર… આ કારણ આપી કર્મચારીએ નોકરી છોડી, રાજીનામાએ જીત્યું લોકોનું દિલ
Exit mobile version