Site icon

આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મુખ્ય સાક્ષી પ્રભાકર સેલના મોતની થશે તપાસ. ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે આ અધિકારીને આપ્યા આદેશ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

કાર્ડિલિયા ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં સાક્ષી પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્ર્ના ગૃહપ્રધાન દિલીપ વાલસે પાટીલે કહ્યું છે કે પ્રભાકર સેલના મૃત્યુથી શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ છે. 

એટલે તેમણે મહારાષ્ટ્રના ડીજીપીને પ્રભાકર સેલના મૃત્યુની તપાસના આદેશ આપ્યા છે. 

પ્રભાકર સેલના મૃત્યુ અંગેનો તપાસ અહેવાલ આગામી થોડા દિવસોમાં અપેક્ષિત છે.

ઉલ્લેખનીય છે કે પ્રભાકર સાઈલનું પ્રભાકર સેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે

આ સમાચાર પણ વાંચો : સામાન્ય નાગરિકોનું ઘરનું સપનું થશે સાકારઃ મ્હાડા બાંધશે વર્ષમાં આટલા ધર.. જાણો વિગતે

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version