Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગુરુવારથી શુક્રવાર સુધી આટલા ટકા પાણીકાપ રહેશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
મુંબઈમાં પાંજરાપોળ પમ્પિંગ સ્ટેશનમાં નવું પમ્પિંગ મશીન બેસાડવામાં આવવાનું છે એ મશીન માટે 900 મિલીમીટર વ્યાસ બેસાડવાનું કામ કરવામાં આવવાનું છે. આ કામ ગુરુવાર 26 ઑગસ્ટ, 2021થી 27 ઑગસ્ટ, 2021ના સવારના 8 વાગ્યા સુધી કરવામાં આવવાનું છે. આ 24 કલાક માટે પમ્પિંગ સ્ટેશન બંધ રહેશે. એથી આ સમય દરમિયાન પશ્ચિમ ઉપનગર અને દક્ષિણ મુંબઈમાં લાલબાગ તથા સાયનને છોડીને તથા પૂર્વ ઉપનગરમાં 10 ટકા પાણીકાપ રહેશે. આ સમય દરમિયાન પાણી સંભાળીને વાપરવાની મુંબઈ પાલિકાએ લોકોને અપીલ કરી છે.

કમાલ કહેવાય! 9 વર્ષના આ બાળકની ફોર્બ્સની યાદીમાં હૅટ્ટ્રિક, આટલા કરોડ રૂપિયાની આવક; જાણો વિગત

Join Our WhatsApp Channel
Bhiwandi High Profile Drug Bust ભીવંડીની હાઈપ્રોફાઈલ સોસાયટીના ફ્લેટમાં ચાલતું હતું ડ્રગ્સ રેકેટ ૨૦ કિલો ગાંજા સાથે મહિલા સહિત બે તસ્કરો ઝડપાયા
Mumbai Water Crisis પાણીની વધતી અછત સામે પાલિકાનો માસ્ટર પ્લાન સાઈડપાણીને શુદ્ધ કરીને બનાવાશે પીવાલાયક
Mahim Fort Restoration મુંબઈના ઐતિહાસિક વારસાનો પુનર્જન્મ ૨૦ કરોડના ખર્ચે ‘માહિમ કિલ્લા’નું થશે સંવર્ધન અને નવીનીકરણ
Mumbai Water Crisis મુંબઈ પર જળસંકટ, પાણીનો જથ્થો ૮% પર પહોંચતા પાલિકાનો મોટો નિર્ણય, અનામત જથ્થાનો કરાશે ઉપયોગ.
Exit mobile version