Site icon

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ? કે પછી ખંડણીખોર? પ્રદીપ શર્મા એનઆઈએની તપાસ જાળ માં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની સતત બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે પ્રદીપ શર્મા ગુરુ અને સચિન વાઝે તેનો ચેલો છે. 

જે જાણકારી બહાર આવી રહી છે તે મુજબ સચિનને સીમકાર્ડ પ્રદીપ શર્મા તરફથી મળ્યા હતા. આ સિવાય બીજી માહિતી એવી બહાર આવી છે કે જ્યારે એન્ટિલિયા નીચે ગાડી મૂકવામાં આવી ત્યારે પ્રદીપ શર્મા તે વિસ્તારમાં આસપાસમાં ક્યાંક હતો.

એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ હતો સામેલ. તપાસ એજન્સીએ કર્યો ખુલાસો.

ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માને શિવસેનાનો નજીકનો માણસ ગણવામાં આવે છે.

આ પણ જુઓ : પ્રદીપ શર્માને નેતાગીરીના પણ અભરખા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે તેના બેનર અને બોર્ડીંગ અંધેરી વિસ્તારમાં સતત લાગતા રહે છે. આ ઉપરાંત એવી અટકળો પણ વહેતી થઈ હતી કે તે શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડશે.

 

 

 

 

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version