Site icon News Continuous Bureau | Mumbai

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ? કે પછી ખંડણીખોર? પ્રદીપ શર્મા એનઆઈએની તપાસ જાળ માં..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 9 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની સતત બીજા દિવસે પૂછપરછ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે પ્રદીપ શર્મા ગુરુ અને સચિન વાઝે તેનો ચેલો છે. 

જે જાણકારી બહાર આવી રહી છે તે મુજબ સચિનને સીમકાર્ડ પ્રદીપ શર્મા તરફથી મળ્યા હતા. આ સિવાય બીજી માહિતી એવી બહાર આવી છે કે જ્યારે એન્ટિલિયા નીચે ગાડી મૂકવામાં આવી ત્યારે પ્રદીપ શર્મા તે વિસ્તારમાં આસપાસમાં ક્યાંક હતો.

એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ હતો સામેલ. તપાસ એજન્સીએ કર્યો ખુલાસો.

ઉલ્લેખનીય છે કે પ્રદીપ શર્માને શિવસેનાનો નજીકનો માણસ ગણવામાં આવે છે.

આ પણ જુઓ : પ્રદીપ શર્માને નેતાગીરીના પણ અભરખા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે તેના બેનર અને બોર્ડીંગ અંધેરી વિસ્તારમાં સતત લાગતા રહે છે. આ ઉપરાંત એવી અટકળો પણ વહેતી થઈ હતી કે તે શિવસેનાની ટિકિટ પર ચૂંટણી લડશે.

 

 

 

 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version