Site icon News Continuous Bureau | Mumbai

 મુંબઈના પોલીસ-કમિશનર અડધી રાત્રે ઉદ્ધવ ઠાકરેને મળ્યાં. એનઆઈએ દ્વારા આટલા ઓફિસરોની પૂછપરછ ચાલુ છે. જાણો વિગત.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહ મંગળવારે રાત્રે 11:30 વાગ્યા પછી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને તેઓને મળવા માટે પહોંચ્યા હતા. પોલીસ કમિશનર અને મુખ્યમંત્રી વચ્ચે શું વાતચીત થઈ તે સંદર્ભે કોઇ ખુલાસો થયો નથી.

દરમિયાન એનઆઈએ દ્વારા હવે પૂછપરછની ગતિવિધિ વધુ તેજ કરવામાં આવી છે. જે પ્રમાણે અત્યાર સુધી પોલીસ વિભાગના ૭ ઓફિસરોની પૂછપરછ થઈ ચૂકી છે. આ ઉપરાંત એક આસિસ્ટન્ટ પોલીસ કમિશનરની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ તમામ લોકો ક્રાઈમ બ્રાન્ચ માં કામ કરે છે.

જોકે અત્યાર સુધી અન્ય એક એવી પોલીસ અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ પોલીસ વિભાગમાં જોરદાર ફફડાટ છે.

Mumbai Lalbaugcha Rajaલાલબાગના રાજા નું પાદપૂજન સંપન્ન; આજથી મૂર્તિ નિર્માણના કામનો થયો શુભારંભ..
Facebook Cyber Fraud India। ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ પડી મોંઘી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ૬૨ વર્ષીય વેપારી સાથે ₹૧૫ લાખની ઠગાઈ
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં
Mumbai Police Fugitive Arrest। ૧૯ વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી આખરે ખાર પોલીસના સકંજામાં, માહિમ દરગાહ પાસેથી ધરપકડ
Exit mobile version