Site icon

મુંબઈમાં પરિસ્થિતિ ગંભીર, નવ જંબો સેન્ટરમાં આટલા બેડ્સની સંખ્યા વધારાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

 શુક્રવાર.  

મુંબઈમાં ગુરુવારે કોરોનાના નવા દર્દીની સંખ્યા 20,000ને પાર કરી ગઈ હતી. દિવસેને દિવસે દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ નવ જંબો સેન્ટરમાં 500-500 બેડ્સ વધારવાનો નિર્ણય લીધો છે.

હાલની પરિસ્થિતિમા તમામ જંબો સેન્ટર સજ્જ છે. છતાં ફક્ત પાંચ સેન્ટરમાં દર્દીને દાખલ કરવામાં આવી રહ્યા છે. દર્દીની સંખ્યા વધવાની સાથે જ તબકકાવાર અન્ય જંબો સેન્ટર ચાલુ કરવામાં આવશે એવું પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. જંબો સેન્ટરમાં બેડ્સ વધારવાની સાથે જ ટોટલ 20,000 બેડ્સ ઉપલબ્ધ થશે.

મુંબઈમાં કોરોનાનો ખતરો વધ્યો, બેસ્ટની બસમાં હવે ફક્ત આ લોકોને જ પ્રવાસની મંજૂરી હશે; જાણો વિગત,

મુંબઈમાં હાલ પાંચ ટકા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. છતાં પાલિકાએ કોઈ જોખમ લેવા માગતી નથી અને તકેદારીના પગલા રૂપે કોવિડ સેન્ટરમાં બેડ્સની સંખ્યા વધારવામાં આવી રહી હોવાનું પાલિકાએ કહ્યું હતું.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version