Site icon

ચોંકાવનાર જાણકારી : 20% મુંબઈ ઘરની ચાર દીવાલોમાં કેદ થયું. આટલી હજાર ઇમારતો બંધ. જાણો વિગત

 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ, 8 એપ્રિલ 2021

ગુરૂવાર

મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા દરરોજ દસ હજાર ના હિસાબે વધતી જાય છે. જેને કારણે મુંબઈ શહેરમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. હાલ મુંબઈમાં 10,169 પ્રતિબંધિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 740 ઇમારતો અને 9,429 ઈમારતોના માળ છે. આ વિસ્તારમાં કુલ ૨૦ લાખ લોકો રહે છે.

એટલે કે મુંબઈ શહેરની એક કરોડની વસ્તીમાંથી 20 લાખ વસ્તી અત્યારે પૂરી રીતે સીલ વિસ્તારમાં છે. જેઓ પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. જે આખે આખી ઇમારતો બંધ કરવામાં આવી છે તેમાં લગભગ ૫ લાખ લોકો રહે છે જ્યારે કે જેટલા માળ સીલ કરવામાં આવ્યા છે તેમાં અંદાજે ૧૩ લાખ લોકો રહે છે. આ સિવાય છે.અન્ય વિસ્તારો પણ સીલ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર સરકારનું નાક કપાયું : સચિન વઝે નો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ. બે કરોડ રૂપિયા માંગ્યા હતા મંત્રીએ…

Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
BMC Mayor Election 2026: મુંબઈ મેયર પદ પર કોઈ બાંધછોડ નહીં, દેવેન્દ્ર ફડણવીસને દિલ્હીથી મળ્યો કડક આદેશ; શિંદે જૂથની માંગણીઓ ઠુકરાવશે ભાજપ?
Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Exit mobile version