Site icon News Continuous Bureau | Mumbai

 મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ચહલે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે એક ઓર્ડર બહાર પાડવામાં આવશે જે અંતર્ગત ઇ-કોમર્સ અને ખાદ્ય સામગ્રી પૂરી પાડવા માટે ૨૪ કલાકની પરવાનગી આપવામાં આવશે.

એટલે કે જે કોઈ વ્યક્તિ ઈ કોમર્સથી મંગાવી રહી છે તેને તેની ડિલિવરી 24 કલાક સુધી મળી રહેશે. આ ઉપરાંત ખાવાના ની હોટલો ના રસોડા ચોવીસ કલાક ચાલુ રહેશે, પરંતુ ડીલેવરી થકી જ ભોજન મળી શકશે.

કોરોના બન્યો બેકાબૂ : પુણેમાં બેડની અછત સર્જાતા હોટેલો ભાડે લેવી પડી

મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મુંબઈ શહેરમાં પરિસ્થિતિ ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. 87% ટકા જેટલા દર્દીઓ એવા છે કે જેમના માં કોઈ લક્ષણ નથી. આ વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ થયા વિના પોતાના ઘરે પણ સાજા થઇ શકે છે. માત્ર તેમને આરામ કરવાની જરૂર છે.

શહેરમાં ઈ-કોમર્સ તેમજ ખાણીપીણીની નો ધંધો કરી રહેલા લોકોને રાહત મળશે.

Demolition Garib Nagar slumsગરીબનગરના ઝૂંપડાં હટાવવાથી બાંદ્રા ટર્મિનસ (Bandra Terminus) ની ક્ષમતા ૫૦ ટકા વધશે
Mumbai Flyover ૨૫૦ કરોડનો ખર્ચ અને ૧૦ વર્ષનો ઇન્તજાર મુંબઈને મળ્યો કેવો ફ્લાયઓવર? કામગીરી પર ઉઠ્યા સવાલો
Matunga Cyber Fraud Case। માટુંગામાં શેરબજારના નામે મહાઠગાઈ ઘરબેઠા ગૂંથણના ક્લાસ ચલાવતી વૃદ્ધાએ ગુમાવ્યા ૨.૨૦ કરોડ
Chembur Child Abduction Foiled। ૧૮ વર્ષના યુવકની સતર્કતાથી બાળકીનું અપહરણ નિષ્ફળ ચેમ્બુરમાં લાલડુંગર પોલીસે શંકાસ્પદને ઝડપ્યો
Exit mobile version