Site icon

મુંબઈની વસ્તી ઘટી ગઈ, ૧૧ લાખ લોકોએ શહેર છોડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઇ શહેરથી પલાયન સતત ચાલુ છે. શહેરની સ્થિતિ ખરાબ થતા પરપ્રાંતીય લોકો ઝડપભેર પોતાના ઘરે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા આશરે 502 જેટલી ટ્રેનો દોડાવવામાં આવી હતી જેના થકી કુલ ૧૧ લાખ લોકો પોતાના વતન ચાલી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડો તો માત્ર ટ્રેન નો છે. રોડ ટ્રાન્સપોર્ટ ના માધ્યમથી જનારા લોકોની સંખ્યા ઘણી ઊંચી છે. 

એકંદરે એવું કહી શકાય કે મુંબઇ શહેરથી આશરે ૨૦ લાખ લોકો બહાર ચાલી ગયા છે.

કોરોનાના કકડાટ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ : કોવિડ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version