Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈની વસ્તી ઘટી ગઈ, ૧૧ લાખ લોકોએ શહેર છોડ્યું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મુંબઇ શહેરથી પલાયન સતત ચાલુ છે. શહેરની સ્થિતિ ખરાબ થતા પરપ્રાંતીય લોકો ઝડપભેર પોતાના ઘરે જઈ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા આશરે 502 જેટલી ટ્રેનો દોડાવવામાં આવી હતી જેના થકી કુલ ૧૧ લાખ લોકો પોતાના વતન ચાલી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ આંકડો તો માત્ર ટ્રેન નો છે. રોડ ટ્રાન્સપોર્ટ ના માધ્યમથી જનારા લોકોની સંખ્યા ઘણી ઊંચી છે. 

એકંદરે એવું કહી શકાય કે મુંબઇ શહેરથી આશરે ૨૦ લાખ લોકો બહાર ચાલી ગયા છે.

કોરોનાના કકડાટ વચ્ચે ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા અમદાવાદ : કોવિડ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન

Mumbai Police Constable Cheated। મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ સાથે 35 લાખની છેતરપિંડી રોકાણના બહાને દંપતીએ ખંખેર્યા, પત્નીના દાગીના પણ ગીરો મુકાવ્યા!
Cyber Fraud in Ghatkopar| સાવધાન માત્ર 12ના ગેસ બિલના નામે ઘાટકોપરના વૃદ્ધે ગુમાવ્યા 19.74 લાખ, જાણો કઈ રીતે થઈ છેતરપિંડી
Malad Real Estate Fraud। મલાડમાં ઘર લેવાનું સપનું ડૉક્ટરને પડ્યું મોંઘું 3BHK ફ્લેટના નામે 65 લાખની છેતરપિંડી, ટ્રસ્ટના નામે ચાલતું હતું કૌભાંડ!
Kalbadevi Investment Scam। કાલબાદેવીમાં ‘પૈસા ડબલ’ કરવાની લાલચ આપી નિવૃત્ત એન્જિનિયર સાથે 10 લાખની છેતરપિંડી, 1,842 લોકો શિકાર!
Exit mobile version