Site icon

શું મુંબઈ શહેરમાં હવે ઇમારતોમાં થી કોરોના ઝૂંપડપટ્ટી તરફ જશે. આ રહ્યો ઈશારો. જાણો વિગતે..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વે થી પાલિકા ના ઉચ્ચ અધિકારીઓની ઊંઘ ઊડી ગઈ છે. મહાનગરપાલિકા આખા મુંબઈ શહેરમાં રોગપ્રતિકારક શક્તિના પ્રમાણ નો રેકોર્ડ મેળવવા માટે સમગ્ર મુંબઈ શહેરમાં તપાસણી અભિયાન શરૂ કર્યું હતું.

કોરોના દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોવ તો સાવધાન! જાણો એઈમ્સના ડો. ગુલેરિયાએ શું કહ્યું?

ગત તપાસણી અભિયાનમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઝુંપડપટ્ટી ના રહીશો ના શરીર માં ૫૭ ટકા જેટલા લોકો પાસે રોગ પ્રતિકારક શક્તિ છે. પરંતુ આ પ્રમાણ બિલ્ડિંગમાં રહેનારા લોકોમાં દેખાયું નહોતું.

હવે તાજેતરમાં જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ઝુપડપટ્ટી રહીશોના શરીરમાં કુલ મળીને ૪૫ ટકા લોકોમાં પોઝિટિવિટી દેખાય છે. એટલે કે ૧૨ ટકા જેટલો તફાવત આવ્યો છે. મુંબઈ શહેરમાં જ્યાં ઝૂંપડપટ્ટીમાં ગીચ વસ્તી છે તે વિસ્તારમાં આટલો મોટો ફરક આવવો એ ચિંતાનો વિષય છે.

કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન વર્તાય એટલે વડાપ્રધાન મોદીએ લીધો આ મોટો નિર્ણય

આ રિપોર્ટ થી સતર્ક થયેલા મુંબઈ મહાનગરપાલિકાએ હવે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પોતાની કાર્યવાહી વધારી દીધી

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version