Site icon News Continuous Bureau | Mumbai

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના આવતીકાલે થશે અંતિમ સંસ્કાર, મુંબઈના આ સ્મશાન ઘાટ પર  આપવામાં આવશે અંતિમ વિદાય

News Continuous Bureau | Mumbai

ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી(Cyrus mistry)ના અંતિમ સંસ્કાર (last rites)મંગળવારે કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે સવારે 10:00 વાગ્યે મુંબઈ(Mumbai)ના વર્લી સ્મશાન ઘાટ(Worli Cremation Ghat) પર તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. 

કાર અકસ્માત(Car accident)માં મૃત્યુ પામનારા સાયરસ મિસ્ત્રી અને જહાંગીરી પંડોલ(Jahangiri Pandol)ના મૃતદેહને જેજે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. 

હાલ બંનેના મૃતદેહોને શબઘરમાં રાખવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોટી દુર્ઘટના- પંજાબના મોહાલીમાં આનંદ મેળામાં 50 ફૂટની ઊંચાઈથી ધડામ દઈને નીચે પડ્યો ઝુલો- આટલા લોકો થયા ઘાયલ- જુઓ વિડીયો

Central Railway Mega Block રવિવારે મધ્ય રેલવે અને ટ્રાન્સહારબર લાઇન પર મેગાબ્લોક જાણો સંપૂર્ણ વિગત
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
Mumbai Mayank Lohar Murder Delivery Boy મુંબઈ લોકલ ટ્રેન મયંક મર્ડર કેસમાં મોટો ધમાકો! મુખ્ય આરોપી રોશનને ધારદાર છરો આપનાર ડિલિવરી બોય મિત્રની થઈ એન્ટ્રી
AC Locals on CSMTKalyan Route મુંબઈગરાઓ માટે ખુશખબર, CSMTકલ્યાણ રૂટ પર દોડશે વધુ ૧૨ એસી (AC) લોકલ
Exit mobile version